News of Friday, 10th May 2019
આરટીઈ હેઠળ પ્રવેશ ન મળતા ડીઈઓને રજૂઆત
રાજકોટ : શિક્ષણ વિભાગ દ્વારા આરટીઈ હેઠળ પ્રવેશ ફાળવવા છતાં સેન્ટમેરી, ક્રાઈસ્ટ સ્કુલ સહિતની શાળાઓએ પ્રવેશ ન આપતા જાગૃત વાલી મંડળ દ્વારા મોહનભાઈ સોજીત્રાના નેતૃત્વમાં રજૂઆત કરી તે સમયની તસ્વીર.(તસ્વીર : સંદિપ બગથરીયા)
(3:48 pm IST)