રાજકોટ
News of Friday, 10th May 2019

આરટીઈ હેઠળ પ્રવેશ ન મળતા ડીઈઓને રજૂઆત

 રાજકોટ : શિક્ષણ વિભાગ દ્વારા આરટીઈ હેઠળ પ્રવેશ ફાળવવા છતાં સેન્ટમેરી, ક્રાઈસ્ટ સ્કુલ સહિતની શાળાઓએ પ્રવેશ ન આપતા જાગૃત વાલી મંડળ દ્વારા મોહનભાઈ સોજીત્રાના નેતૃત્વમાં રજૂઆત કરી તે સમયની તસ્વીર.(તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:48 pm IST)