રાજકોટ
News of Saturday, 10th April 2021

મધુવંતી ડેવલોપર્સવાળા અનિલભાઈ મંદાનાના પિતાશ્રી અરજણદાસભાઈનું દુઃખદ અવસાન

વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં ઉઠમણુ કે બેસણુ રાખેલ નથીઃ માત્ર ટેલિફોનિક સાંત્વના પાઠવવી

રાજકોટઃ. અત્રેના મધુવંતી ડેવલોપર્સવાળા અનિલભાઈ મંદાના તેમજ જગદીશભાઈ મંદાનાના પિતાશ્રી અરજણદાસ અમૃતલાલ મંદાના (ઉ.વ. ૭૪)નું તા. ૯ના દુઃખદ અવસાન થયુ છે. વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં સદગતનું બેસણુ કે ઉઠમણુ રાખેલ નથી. સંપર્ક મોબાઈલ નં. ૯૮૨૪૨ ૧૭૭૮૮ (અનિલભાઈ), મો. ૯૮૨૪૨ ૦૧૦૮૦ (જગદીશભાઈ)

(3:14 pm IST)