કાલથી 'ચિલીઝા પિઝા'નો શુભારંભ : રાજયમાં પ્રથમ આઉટલેટ : વેજ રેસ્ટોરન્ટ
પિઝા - પાસ્તા - રાઈસ વિ. ૪૫થી વધુ વેરાયટીઓ : મુંબઈની બ્રાન્ડને રાજકોટ લાવતા નંદન પોબારૂ : નવુ સાહસ
રાજકોટ, તા. ૧૦ : અહિંના યુનિ. રોડ ઉપર એસ.બી.આઈ બેન્કવાળી શેરી, જલારામ પ્લોટ-૨ કોર્નર, ગીતા ઓઈલ ડેપોની રવિવારના સવારે ૧૧ વાગ્યાથી આઉટલેટનો પ્રારંભ થઈ રહ્યો છે.
શ્રી નંદન પોબારૂના આ નવા સાહસરૂપ સમા આઉટલેટમાં પિઝામાં પનીર પંચ, સ્પાઈસી ટ્રીટ, ટીકાટીકા તેમજ પાસ્તામાં ફોર ચીઝ પાસ્તા, પીન્ક પેન્થર પાસ્તા તેમજ રાઇસમાં પનીર બિરિયાની, મંચુરીયન રાઈસ, ગાર્લીક બ્રેડ, નાચોસ મોકટેલ્સ સહિત ૪૫ થી ૫૦ વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ બનશે. જૈન, વૈષ્ણવ, સ્વામીનારાયણ એમ પ્યોર વેજ રેસ્ટોરન્ટ રહેશે.
મુંબઈથી 'ચિલીઝા'એ ધૂમ મચાવ્યા બાદ હવે રાજકોટમાં ધૂમ મચાવવા આવી રહ્યું છે.
તસ્વીરમાં શ્રી નંદન નલીનભાઈ પોબારૂ (ફ્રેન્ચાઈઝી ઓર્નર) (મો.૯૭૩૭૮ ૮૮૮૮૧) સાથે 'ચિલીઝા'ના સીઈઓ શ્રી અનિમેષ લોઢા અને શ્રી નલીનભાઈ પોબારૂ નજરે પડે છે.(૩૭.૯)