રાજકોટ
News of Monday, 9th November 2020

કેએસપીસીના મનહરભાઇ મજીઠીયાને કોરોના પોઝીટીવ

રાજકોટઃ કેએસપીસીમાં સેવાઓ આપતા તેમજ સામાજીક અગ્રણી મનહરભાઇ મજીઠીયાને કોરોના પોઝીટીવ આવ્યો છે. હાલ તેઓ વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર લઇ રહયા છે.

(1:09 pm IST)