News of Saturday, 9th November 2019
અયોધ્યા - રામજન્મભૂમિ ચૂકાદા અંગે રાજકોટમાં જબરી ઉતેજના...
આજે સુપ્રીમ કોર્ટે સવારે ૧૦.૩૦ વાગ્યા બાદ અયોધ્યા-રામ જન્મભૂમિ અંગે ચૂકાદો આપવાનું શરૂ કર્યુ હતું. પરંતુ તે પહેલા રાજકોટમાં ભારે ઉતેજના છવાઇ હતી. સર્વેશ્વર ચોક ખાતે મોટા ટીવી સ્ક્રીન ઉપર રાજકોટના લોકો ચૂકાદો જોવા ઉમટી પડયા હતાં. તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(1:18 pm IST)