News of Friday, 8th November 2019
સરકારનો બોજો હોય તો પણ બીનખેતી કરવાના પરિપત્રથી વિવાદ જન્મશેઃ લાખો ખેડૂતોએ લોન લીધી જ હોય..વેચાણે લેનાર બોજો શું કામ ભરે જબરી ચર્ચાઃ કલેકટર લોબીમાં કર્મચારીઓ મુંઝવણમાં...
રાજયના મહેસુલ ખાતાએ કોઇપણ ખેતીની જમીન ઉપર લોનનો બોજો હોય તો પણ બીનખેતી કરી આપવી તે અંગે ભારે વિવાદ ઉભો થયો છેઃ રાજકોટ કલેકટર લોબીના કર્મચારીઓ-અધીકારીઓ મુંઝવણમાં આવી ગયા છે...કોઇપણ વેચાણ ધારક બોજો શું કામ ભરે?!: મુળ માલીકનું ધીરાણ ખરીદનાર કેમ ભરેઃ કાનૂની વિવાદ જાગવાના એંધાણઃ હસ્તાંતરણ અંગે સરકારની કોઇ સ્પષ્ટતા નથી... બેંકો-ધીરાણ મંડળીઓ સરકારી ફાયનાન્સ મંડળીનું NPA વધવાનો મોટો ભયઃ જીલ્લા લેવલે અધીકારીની સતામાં કાપ મુકતો પરિપત્ર
(4:05 pm IST)