રાજકોટ
News of Friday, 9th November 2018

સંતોનું મિલન

નૂતન વષૅની સુપ્રભાતે આટૅ ઓફ લિવીંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજી રાજકોટ રોયલ પાકૅ ઉપાશ્રય ખાતે પધારેલ.રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ સાથે અનેક બાબતો ઉપર વિચાર વિમશૅ કરેલ.બંને મહાન વિભૂતિઓના મિલનથી અનેરૂ દ્રશ્ય સજૉયેલ. પ્રસંગે પૂ. નમ્રમુનિ મા.. શ્રી શ્રી રવિશંકરજીને "ગુરુદેવ શ્રી" પુસ્તક અર્પણ કરેલ.

અવસરે મુંબઈના દિલેશભાઈ ભાયાણી,રાજકોટ રોયલ પાકૅ સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠ,ભાજપ અગ્રણી મયુરભાઈ શાહ,એડવોકેટ વિરેશભાઈ ગોડા, મનોજ ડેલીવાળા સહિત જૈન સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેલ

(12:55 pm IST)