રાજકોટ
News of Monday, 9th September 2019

ઓણુકી મોસમમાં બે જ ચીજ કોરી કટ, એક રૂપાલા પોતે અને બીજો એનો વટ

રાજકોટઃ ભારતના રાજ્ય કક્ષાના કૃષિમંત્રી શ્રી પરસોતમ રૂપાલા અને અકિલા પરિવાર વચ્ચે વર્ષોથી આત્મીય નાતો રહ્યો છે. ગઈકાલે તેઓ અકિલા પરિવારના આંગણે આવ્યા તે વખતે અકિલા પરિવારની લાગણીને માન આપી બેઠક ખંડની રજવાડી ખુરશીમાં તેમણે સ્થાન ગ્રહણ કરેલ તે વખતની આ તસ્વીર છે. આ તસ્વીર તેમના દમામદાર વ્યકિતત્વની ઝલક આપે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:28 am IST)