News of Tuesday, 9th August 2022
પમાભાઇ મકવાણાને શ્રધ્ધા સુમન અર્પણ
રાજકોટ,તા. ૯ : અખિલ ભારતીય બૌધ્ધ ધમ્મ સંઘ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, રાજકોટના રાષ્ટ્રીય અધ્યક્ષ મકવાણા શાંતાબેનના પિતાશ્રી મકવાણા પમાભાઇ વાલાભાઇની તૃતિય પુણ્યતિથિ નિમિતે શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ.
મકવાણા શાંતાબેન, પ્રદેશ પ્રમુખ દેવશીભાઇ દાફડા, દિલીપભાઇ સોલંકી-સચીવ, મગનનભાઇ પરમાર સંગઠનમંત્રી, બીજલભાઇ મકવાણા, છગનભાઇ મકવાણા,બાબુભાઇ મકવાણા, ખોડાભાઇ પારઘી, પુનાભાઇ સોલંકી, કરશનભાઇ મકવાણા, જાગૃતિબેન પરમાર, ડાયાભાઇ શેઠીયા, હેતલબેન જાદવ, નરેન પ્રિયદર્શી સોલંકી શ્યામભાઇ વગેરે કાર્યકરો, હોદેદારો , ટ્રસ્ટીઓ તથા સમગ્ર મકવાણા પરિવારે શ્રધ્ધાંજલી અર્પણ કરેલે
(4:18 pm IST)