News of Friday, 9th April 2021
રાજકોટ મશીન ટુલ્સ એસો,નો મોટો નિર્ણંય શનિ-રવિવારે સ્વૈચ્છીક ઉદ્યોગો બંધ રખાશે
મુખ્યમંત્રીની સ્વંયભુ વેપાર ઉદ્યોગ બંધ રાખવાની અપીલને એસો,એ આપ્યો પ્રતિસાદ
રાજકોટ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આ કોરોનાના કહેરમાં સ્વંયભૂ વેપાર ઉદ્યોગ બંધ રાખવાની અપીલને માન આપીને રાજકોટ મશીન ટુલ્સ એસો,એ પણ શનિવાર અને રવિવારે સ્વૈચ્છીક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમ મશીન ટુલ્સ મેન્યુફેક્ચરર્સ એસો,ના પ્રમુખ યોગીનભાઈ છનિયારા અને મંત્રી તેજસભાઈ દુદકીયા જણાવે છે
(11:26 pm IST)