રાજકોટ
News of Thursday, 8th March 2018

રાજકોટની ખુશ્બુ રતનપરાને કરીયાવર બાબતે સાસરીયાઓનો ત્રાસ

જામનગર તા. ૮ : હાલ ભાયાવદર બસ સ્ટેન્ડ પાસે ચારનાકા રાજકોટમાં રહેતી ખુશ્બુબેન અંકીતભાઈ રતનપરા જાતે પટેલ ઉ.વ. ર૮ એ જામજોધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, આજદીન સુધી ફરીયાદીને તેના પતિ અંકીત કિશોરભાઈ, સસરા કિશોર અરજણભાઈ, સાસુ શીવાનીબેન, નણંદ રસલાબેનએ ફરીયાદીને અવાર નવાર શારિરીક માનસિક દુઃખ ત્રાસ આપી  મારકૂટ કરી કરીયાવર લાવવા દબાણ કરી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

(4:01 pm IST)