રાજકોટ
News of Saturday, 9th February 2019

પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં દાતા સન્માન

રાજકોટ : શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ નવનિર્મિત વિમલનાથ જૈન ઉપાશ્રય (સાધુવાસવાણી રોડ)માં ગૌતમ ગોચરી ગૃહ નામકરણના લાભાર્થી પ્રતાપભાઇ બી. કામદારનું સન્માન મનહરભાઇ શાહે કરેલ. પૂ.તારાબાઇ મ.સ.આદિના પદાર્પણથી ઉમંગ છવાયો હતો.(૬.૨૪)

(2:46 pm IST)