News of Thursday, 8th December 2022
આર્શીવાદ સ્કૂલના બાળકો દ્વારા પ્રતીમાની સફાઇ
રાજકોટ : શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ આર્શીવાદ સ્કૂલના સ્કાઉટ એન્ડ ગાઇડના વિદ્યાર્થીઓ દ્વારા સફાઇ અભિયાનમાં મ્યુનિ. કમીશનરનાં બંગલા પાસેના વિસ્તારમાં આવેલ નરસિંહ મહેતાનું સ્ટેચ્યુ.ની સફાઇ કરી હારતોરા કરેલ. નરસિંહ મહેતાની ૫૬૭ની જન્મજયંતીની ઉજવણી કરેલ અને સ્વચ્છતા ભારત કાર્યક્રમમાં સહભાગી થઇ એક ઉતમ ઉદાહરણ આપેલ છે. આ કાર્યક્રમમાં સંસ્થાનાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફ હરેશ પટેલ તેમજ સંચાલક વિરેન્દ્રભાઇ પટેલ તેમજ રાજકોટ મહાનગર પાલિકનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાળાના આસી. મેનેજર ઉપસ્થિત રહી MOV પણ કરેલ છે.
(3:32 pm IST)