રાજકોટ
News of Friday, 8th October 2021

શ્રીનાથજી સોસાયટીમાં જય અંબે ગરબી મંડળ દ્વારા માતાજીના સામૈયા

 આસો નવરાત્રીનો ગઇકાલથી મંગલારંભ થતા માઇ ભકતોમાં ભકિતભીનો તલસાટ જોવા મળી રહ્યો છે. સમી સાંજ પડતા જ શહેરના ચોક ચાચર ચોક બન્યા હોય તેમ ધર્મમય માહોલ સર્જાય છે. ત્યારે અહીંના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રીનાથજી સોસાયટી ખાતે જય અંબે ગરબી મંડળ દ્વારા માતાજીના સામૈયા કરવામાં આવ્યા હતા. ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ. (તસ્વીર : અશોક બગથરીયા)

 

(2:58 pm IST)