News of Tuesday, 8th September 2020
મેડીકલ સ્ટોરનાં સંચાલકો દ્વારા ફ્રી ઓકસીજન ટેસ્ટ-સેનીટાઇઝેશન
રાજકોટ : મ.ન.પા.નાં માર્ગદર્શન હેઠળ મેડીકલ સ્ટોર્સનાં સંચાલકો દ્વારા હવે તાવ-શરદી-ઉધરસ વગેરે જેવી દવા લેવા આવનાર ગ્રાહકોને ઓકસીઝન લેવલ વિનામુલ્યે માપવાની ત્થા સેનીટાઇઝેશનની આપવાનું શરૂ કરાયું છે. જે તસ્વીરમાં દર્શાય છે.
(3:58 pm IST)