News of Wednesday, 8th August 2018
રાજકોટના એ.પી.એલ. ૧-૨ કાર્ડ ધારકોને કેરોસીન બંધ કરાશે
ગેસ જોડાણ ન હોય તો મેળવી લેવાની વેળા
રાજકોટ, તા. ૮ :. રાજય સરકારે કેરોસીન મુકત ગુજરાત કરવા માટે તબક્કાવાર કેરોસીન વિતરણ બંધ કરવાનું નક્કી કર્યુ છે. તા. ૧ સપ્ટેમ્બરથી રાજકોટના એ.પી.એલ. અને ટુ રેશનકાર્ડ ધારકોને કેરોસીન વિતરણ બંધ કરવામાં આવશે. આવા કાર્ડ ધારકો પાસે રાંધણ ગેસ જોડાણ ન હોય તો મેળવી લેવાની જરૂરીયાત ઉભી થશે.(૨-૯)
(3:50 pm IST)