News of Wednesday, 8th May 2019
શિવસેના દ્વારા ભગવાન પરશુરામની આરતી
રાજકોટઃ અખાત્રીજ પાવન પર્વ ભગવાન પરશુરામની જન્મજયંતી નિમિતે શિવસેના રાજકોટ એકમ દ્વારા પુષ્પહાર કરીને પૂજન તેમજ આરતી કરવામાં હતી. આ કાર્યક્રમમાં જીમ્મીભાઈ અડવાણી, જયપાલસિંહ જાડેજા, ચંદુભાઈ પાટડિયા, સંજય ટાંક, નિલેશ ચૌહાણ, પ્રકાશ ઝિંઝુવાડીયા, નાગજી બાંભવા, કિશન સિધ્ધપુરા, રોહિત ગઢીયા, સિધ્ધરાજ મહેતા, કાચા ધવલ સહિતનાઓ હાજર રહ્યા હતા.
(3:35 pm IST)