રાજકોટ
News of Monday, 8th March 2021

નિરંજનભાઈ શાહે કોરોનાની રસી લીધી

રાજકોટઃ બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પૂર્વ સેક્રેટરી શ્રી નિરંજનભાઈ શાહે પણ કોરોનાની  વેકસીનનો ડોઝ લીધો હતો. તેમણે લોકોને પણ કોઈ ભય વગર આ વેકસીન લેવા માટે અપીલ કરી હતી. નિરંજનભાઈએ તંત્રની કામગીરીને પણ બિરદાવી હતી.

(4:15 pm IST)