રાજકોટ
News of Wednesday, 8th February 2023

સ્વ. વીણાબેન ગણાત્રાને શ્રધ્ધાંજલી અર્પણ કરતા સંજય ગઢિયા

રાજકોટ : અકિલાના તંત્રી અજિતભાઇ ગણાત્રાના ધર્મપત્ની વીણાબેન અજિતભાઇ ગણાત્રાના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી ખૂબ દુઃખની લાગણી અનુભવ છું. ભગવાન તેમની પવિત્ર આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના. તેમ સંજય ગઢીયા રાજકોટ પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી, આમ આદમી પાર્ટી જણાવે છે.

(11:49 am IST)