News of Wednesday, 8th February 2023
સ્વ. વીણાબેન ગણાત્રાને શ્રધ્ધાંજલી અર્પણ કરતા સંજય ગઢિયા
રાજકોટ : અકિલાના તંત્રી અજિતભાઇ ગણાત્રાના ધર્મપત્ની વીણાબેન અજિતભાઇ ગણાત્રાના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી ખૂબ જ દુઃખની લાગણી અનુભવ છું. ભગવાન તેમની પવિત્ર આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના. તેમ સંજય ગઢીયા રાજકોટ પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી, આમ આદમી પાર્ટી જણાવે છે.
(11:49 am IST)