રાજકોટ
News of Wednesday, 8th January 2020

રાજકોટ એબીવીપી દ્વારા શાંતીની અપીલ

રાજકોટઃ આજે સવારે અમદાવાદમાં એબીવીપી અને એનએસયુઆઇનાં કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતા રાજકોટ શહેરનાં મંત્રી જીગર પંડયાએ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓને શાંતી રાખવા અપીલ કરી છે.તસ્વીરમાં એબીવીપીનાં કાર્યકર્તાઓ નજરે પડે છે.

(3:41 pm IST)