રાજકોટ
News of Saturday, 7th December 2019

પછાતવર્ગ મ્યુ. કર્મચારી મંડળ દ્વારા ડો. આંબેડકરજીના મહા પરિનિર્વાણદિન નિમીતે શ્રધ્ધાંજલી

રાજકોટ : પછાત વર્ગ મ્યુ. કર્મચારી મંડળ દ્વારા ભારત રત્ન ડો. આંબેડકરજીના ગઇ કાલે ૬ ડિસેમ્બર મહાપરિદિન નિર્વાણદિન નિમીતે હોસ્પિટલ ચોક ખાતે આવેલ ડો. આંબેડકરજીની પ્રતિમા પાસે શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સંગઠનના આગેવાનો, વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહયા હતા.  તેમ મંડળના પ્રમુખશ્રી પી.કે. રાખૈયા, મહેશ મકવાણા, અશોક સોલંકી, અમરશીભાઇ બેડવા, નરેન્દ્ર પરમારની યાદીમાં જણાવાયું છે

(4:17 pm IST)