રાજકોટ
News of Thursday, 6th December 2018

ર૦મીએ કોર્પોરેશનની સામાન્ય સભા યોજી શકાય? મ્યુ. કમિશ્નરે ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગ્યુ

રાજકોટ : જસદણ વિધાનસભા બેઠકની ચૂંટણીની આદર્શ આચાર સંહીતા અમલમાં છે ત્યારે જ આગામી તા. ર૦ ડિસેમ્બરે મ્યુ. કોર્પોરેશનની દ્વિ-માસીક સામાન્ય સભા યોજવી અનિવાર્ય છે આથી આ સામાન્ય સભા  યોજી શકાય કે કેમ ? ઠરાવો થઇ શકે કે કેમ? મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ રાજય ચૂંટણી પંચને પત્ર પાઠવી માર્ગદર્શન માંગ્યુ. (પ-ર૭)

 

(4:38 pm IST)