News of Wednesday, 7th November 2018
આરોગ્ય ભારતી દ્વારા ધનવંતી પુજન
આરોગ્ય ભારતી દ્વારા ધનવંતરી પુજન કરાયુ હતું. આ તકે ગીતાદીદી, અસ્વિની દીદી હાજર રહેલ ડો. હર્ષદભાઇ પંડિત, ડો.એન.જે.મેઘાણી, ડો.નિલાબેન જયેશભાઇ જાની, સ્વાદીયાભાઇનુ સન્માન કરેલ. ડો.જે.આર.મકવાણાએ પ્રાસંગિક પ્રવચન, તથા ડો.ભાસ્કરભાઇએ સ્વાગત પ્રવચન કરેલ ૧૫ સફાઇ કર્મચારીનુ સન્માન કરાયેલ. પ્રવિણગીરી, ગોસ્વામી, પ્રો.ડો.વિજયભાઇ પીઠડીયા, મોનીકા ભટ્ટ, જાગૃતી ચૌહાણ, ડો.હાર્દિક જોબનપુત્રા, હીના જાોબનપુત્રા, રેખાબેન ચૌહાણ, નયનાબેન પેઢડીયા, ડો.જયેશ રાજયગુરૂ, ચિતંન ત્રિવેદી, જિલ પીંગળ, નવનીતભાઇ હાજર રહેલ.(૧૧.૩)
(3:07 pm IST)