રાજકોટ
News of Monday, 7th October 2019

બેંગોલી એસો. દ્વારા દુર્ગાપૂજાઃ આતિથ્ય સત્કાર

રાજકોટ : બેંગોલી એસોસિએશનના પ્રેસિડન્ટ દીલીપભાઇ સરકાર આયોજીત દુર્ગા પૂજા મહોત્સવમાં રાજકોટ સીએનસીસીના ઓફીસર મયુરસિંહ જાડેજા (મોટી ખોખરી વાળા) મુખ્ય મહેમાન તરીકે તેમજ મયુરસિંહ જાડેજા, જયદીપભાઇ ભુવા, ભુપતમાઇ રાઠોડ, ઇન્દ્રસિંહ જાડેજા તેમજ પૂરી ટીમ ઉપસ્થિત રહેતા ભાવભીનું સ્વાગત કરાયુ હતું.

(3:31 pm IST)