News of Tuesday, 7th July 2020
રાજકોટના ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ સાંજે છ સુધી જ ખુલ્લા રહેશે : એસો,નો નિર્ણંય
રાજકોટ : કોરોના મહામારીને પગલે રાજકોટ ટીવી એપ્લાઈન્સીસ એસો,દ્વારા મહત્વનો નિર્ણંય લેવાયો છે,જે મુજબ રાજકોટના તમામ ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓ સાંજે છ વાગ્યા સુધી જ પોતાના શોરૂમ ખુલ્લા રાખશે,તેમ એસો,આ પ્રમુખ અનીશભાઈ શાહની યાદી જણાવે છે
(7:27 pm IST)