રાજકોટ
News of Friday, 7th June 2019

રાજકોટ મ્યુ.કોર્પોરેશન દ્વારા સૈનિકોને મિલ્કત વેરામાંથી મૂકિત

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશન દ્વારા માજી સૈનિક અને સૈનિકોને મિલ્કત વેરા માંથી મૂકિત આપવા ૨૦૧૩માં રાજય સરકારમાં ઠરાવ કરાયો હતો. આ ઠરાવને સરકાર દ્વારા મંજુરીની મ્હોરઃ આજથી અમલવારી શરૃઃ ભાડા તથા કોમર્શિયલ મિલ્કતમાં વેરો વસુલાશે

(4:24 pm IST)