News of Tuesday, 7th April 2020
હાલ ર૪-રપ તારીખ સુધી એસ.ટી. બંધ એવી કોઇ અમને સુચના નથીઃ ૧૪ તારીખ પછીનું ઓનલાઇન બુકીંગ પણ શરૂ કરાયું નથી
રાજકોટ એસ.ટી. ડીવીઝન નિયામક શ્રી યોગેશ પટેલે 'અકિલા'ને જણાવેલ કે હાલ ર૪-રપ તારીખ સુધી રાજયભરમાં એસ.ટી. સેવા બંધ રહેશે તેવી કોઇ સૂચના આવી નથી : અત્રે એ નોંધનીય છે કે આવી હવા ગઇકાલે બહુ ઉઠી હતી : યોગેશભાઇએ જણાવેલ કે પોતે હેડકવાર્ટરમાં જ છે : ૧૪ તારીખ પછીનું ઓનલાઇન બુકીંગ પણ હજુ શરૂ કરાયું નથીઃ તમામ સ્ટાફ પણ પોતપોતાના ઘરે છે
(3:39 pm IST)