રાજકોટ
News of Thursday, 6th December 2018

શાસ્ત્રી ખેલશંકરભાઇ દ્વિવેદી પરિવારના સહયોગથી સદ્ગુરૂ નેત્રયજ્ઞ

રાજકોટઃ શાસ્ત્રી ખેલશંકરભાઇ કુંવરજીભાઇ દ્વિવેદી પરિવાર તથા શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટનાં સંયુકત ઉપક્રમે શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો, જેમાં ૩૩૨ દર્દીઓને નવી દૃષ્ટિ મળી હતી. શાસ્ત્રી ખેલશંકર કુંવરજીભાઇ દ્વિવેદી કથાકાર હતા આ નેત્રયજ્ઞમાં દર્દીઓને,  રહેવા, જમવા, ચા-પાણી નાસ્તો તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે તથા ઓપરેશન થયેલ દરેક દર્દી ભગવાનને ધાબળાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતુ. (૪૦.૧૩)

(4:28 pm IST)