News of Friday, 6th November 2020
સતત પાંચમાં શુક્રવારે મ્યુ. કમિશ્નર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ સાયકલ લઇને આવ્યા ફરજ પર
રાજકોટઃ ઇન્ડીયા સાયકલ ફોર ચેઇન્સ ચેલેન્ઝ અંતર્ગત મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ દ્વારા કરવામાં આવેલ અપીલ અનુસંધાને દર શુક્રવારે મહાનગર પાલીકાના અધિકારીઓ અને કર્મચારીઓ સાયકલ ચલાવીને કે પગપાળા ઓફીસે આવે છે. જે અન્વયે આજે તા.૬ના શુક્રવારના રોજ મ્યુ. કમિશ્નર સહીતના મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ સાયકલ લઇને ફરજ પર આવ્યા હતા તે વખતની તસ્વીર.
(3:54 pm IST)