News of Monday, 6th August 2018
કરોડોના બારદાન-અગ્નિકાંડના કૌભાંડનું સ્થળ નિરીક્ષણ કરતાં પરેશ ધાનાણી
રાજકોટઃ જૂના માર્કેટીંગ યાર્ડ ખાતે જ્યાં મગફળીકાંડને છાવરવા માટે બારદાનોનું અગ્નિકાંડ થયું હતુ. તેમાં કથિત કૌભાંડના આક્ષેપો સાથે આજે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આજે જૂના માર્કેર્ટીંગ યાર્ડ ખાતે ધરણા યોજયા હતા. તે વખતે બારદાનના અગ્નિકાંડના સ્થળની મુલાકાત લીધી હતી તે વખતની તસ્વીરમાં પરેશ ધાનાણી સાથે શ્રી પીરઝાદા, અર્જુનભાઈ ખાટરિયા વગેરે દર્શાય છે
(3:30 pm IST)