રાજકોટ
News of Wednesday, 6th June 2018

નંદલાલભાઇ ખીરૈયાએ સંતોનો સંગ સદા જાળવ્યોઃ છેલ્લે મહંત સ્વામીના આશીર્વાદ

રાજકોટ : હરિદ્વાર ગંગાનદીમાં સ્નાન વખતે જીવ ગુમાવનારા રાજકોટના પ્રતિષ્ઠિત વેપારીશ્રી નંદલાલભાઇ ખીરૈયા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાયના પરમભકત હતા. ગઇ તા. ૨૫મીએ બપોરે રાજકોટથી હરિદ્વાર જવા નીકળ્યા બાદ તેજ દિવસે સવારે સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજતા શ્રી મહંત સ્વામીના દર્શન કરી તેમના આર્શીવાદ મેળવ્યા હતા તે પ્રસંગની તસ્વીર.

(3:42 pm IST)