News of Monday, 6th April 2020
ભંડેરી દંપતિએ દિવડા પ્રગટાવ્યા
રાજકોટ : ગુજરાત મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી અને શ્રીમતી કૈલાશબેન ભંડેરી દ્વારા દિવડા-મીણબતી પ્રગટાવવામાં આવ્યા હતા.
(4:17 pm IST)