રાજકોટ
News of Saturday, 6th March 2021

રેલ્વે કર્મચારીઓના વિવિધ પ્રશ્નોની રજુઆત

રાજકોટ : તાજેતરમાં પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક બંસલ જી. રાજકોટ મંડળ આજે વાર્ષિક નિરીક્ષણ માટે રાજકોટ આવેલ ત્યારે ઓબીસી એસોસિએશનના વિભાગીય પ્રમુખ રાજેશ વાઘેલા વિભાગીય સચિવ નારંગીલાલજી દ્વારા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રેલ્વે કર્મચારીઓ અને સ્ટાફના પ્રશ્નો વહેલી તકે ઉકેલવા માંગણી કરી હતી.

(4:07 pm IST)