News of Monday, 6th February 2023
જગજીતસિંઘના રાજકોટ સ્થિત અંતિમ કાર્યક્રમ સમયે તૈયાર કરાયેલ સ્કેચ
રાજકોટ : સ્વર્ગીય ગાયક જગજીતસિંઘની જન્મ જયંતિ આગામી તા. ૮ ના છે. ત્યારે રાજકોટમાં તેમના અંતિમ કાર્યક્રમ સમયે ૧૯૯૯ માં ભૂષણ કારેલીયાએ તૈયાર કરેલ સ્કેચ અહીં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:10 pm IST)