રાજકોટ
News of Thursday, 5th December 2019

બિનસચીવાલય પરીક્ષા રદ કરો : રાજકોટ એનએસયુઆઇ દ્વારા ચક્કાજામઃ ૧૮ની અટકાયત

રાજકોટ : તાજેતરમાં લેવાયેલ બિનસચીવાલયની પરીક્ષામાં ગેરરીતિ સબબ પરીક્ષા રદ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં દેખાવો ચાલે છે ત્યારે આજે એનએસયુઆઇએ યુનિવર્સિટી રોડ ઉપર ચક્કાજામ કર્યા હતા. પોલીસે રોહિત રાજપુત, નરેન્દ્ર સોલંકી, સુરજ ડેર, મયુર વાંક, આદિત્ય ગોહીલ, અભીરાજ તલાટીયા, મીત પટેલ પાર્થ બગડા સહિત ૧૮ કાર્યકર્તાની પોલીસે અટકાયત કરી છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:46 pm IST)