રાજકોટ
News of Tuesday, 5th November 2019

શિવસેના દ્વારા જલારામ બાપાની શોભાયાત્રાનું સ્વાગત

 રઘુવંશી સંત શિરોમણી પૂ. જલારામ બાપાની રર૦મી શોભાયાત્રા શહેરનાં રાજમાર્ગો ઉપર નિકળી ત્યારે શિવસેના રાજકોટ એકમ દ્વારા જયુબેલી ચોક ખાતે બાપાની મુર્તિને પુષ્પાહાર કરી સ્વાગત કરાયું હતું. આયોજકોને પણ ફૂલડે વધાવાયા હતા. સ્વાગત પ્રસંગે જીમ્મીભાઇ અડવાણી, ચંદુભાઇ પાટડીયા, સંજયભાઇ ટાંક, નાગજી બાભંવા, બિપિન મકવાણા, કિસન સિધ્ધપુરા, રોહિત ગઢીયા, ધનરાજ ગૌસ્વામી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:43 pm IST)