વિવિધ પ્રોજેકટના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ
રાજકોટઃ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ મંડળ સત્ત્।ામંડળ દ્વારા તા.૦૮ વિજયાદશમીના શુભ દિને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિવિધ પ્રોજેકટનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતગર્ત સ્થળ મુલાકાત લેતા મેયર બિનાબેન આચાર્ય, મ્યુનીસીપલ કમિશનર ઉદિત અગ્રવાલ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષને નેતા દલસુખભાઇ જાગાણી,દંડક અજયભાઇ પરમાર, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઇ રાડીયા, હાઉસીંગ કમીટી ચેરમેન જયાબેન ડાંગર, ડેપ્યુટી કમિશ્નર સી. કે.નંદાણી, ચેતન ગણાત્રા, સી.ટી.એન્જીનીયર મીત્રાબેન, કમલેશભાઇ ગોહિલ, રોશની વિભાગના એન્જીનીયર જીવાણી, આસિસ્ટન્ટ મેનેજર અમિતભાઇ ચોલેરા, તેમજ સંબધક અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત જરૂરી વ્યવસ્થા માટે ચર્ચા કરવામાં આવેલ