રાજકોટ
News of Friday, 5th October 2018

પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં વસતી દાતાનું સન્માન

 પૂ. શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં વસતીદાતા કુંભના લાભાર્થી બેંગલોરના શ્રીમતી ભાનુબેન અનંતરાય અજમેરાનું સન્માન જયંતિભાઇ અને બાદલ એસ.દોશી, મિલન અજમેરાએ કરેલ.(૧.૨૧)

 

(4:14 pm IST)