News of Thursday, 5th September 2019
રાજકોટના નવા મ્યુ.કમીશ્નર ઉદિત અગ્રવાલઃ જીઇબીના એમ.ડી. શ્વેતા તેઓટીઆ
રાજકોટ : મનપાના નવનિયુકત મ્યુ. કમિ. ઉદીત અગ્રવાલ અને તેમના ધર્મપત્ની શ્વેતા તેઓટીઆ પીજીસીસીએલમાં એમ. ડી. તરીકે ચાર્જ સંભાળ્યોઃ સરકીટ હાઉસ ખાતે સજોડે ઉપસ્થિત થયા તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)
(5:37 pm IST)