રાજકોટ
News of Thursday, 5th September 2019

રાજકોટના નવા મ્યુ.કમીશ્નર ઉદિત અગ્રવાલઃ જીઇબીના એમ.ડી. શ્વેતા તેઓટીઆ

રાજકોટ : મનપાના નવનિયુકત મ્યુ. કમિ. ઉદીત અગ્રવાલ અને તેમના ધર્મપત્ની શ્વેતા તેઓટીઆ પીજીસીસીએલમાં  એમ. ડી. તરીકે ચાર્જ સંભાળ્યોઃ સરકીટ હાઉસ ખાતે સજોડે ઉપસ્થિત થયા તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

(5:37 pm IST)