News of Friday, 5th March 2021
નવા ચાર બ્રીજ માટે પ૦ વૃક્ષોને કાપી નંખાશેઃ અન્ય જગ્યાએ નવા ઉછેરાશે
રાજકોટઃ શહેરમાં કે.કે.વી. ચોક, નાના મૌવા ચોક, રામાપીર ચોક, જડુસ ચોક ખાતે નિર્માણ થઇ રહેલા ચાર બ્રીજના નિર્માણમાં અંદાજે પ૦ વૃક્ષો નડતરરૂપ હોઇ આ વૃક્ષોને તંત્ર દ્વારા કાપી નંખાશેઃ આ વૃક્ષ કાપી નાંખ્યા બાદ માધાપર ખાતે નવા પ૦ વૃક્ષો ઉછેરી અને પાપ અને પુણ્યનું ખાતુ સરભર કરશે.
(4:42 pm IST)