રાજકોટ
News of Friday, 4th December 2020

એસટી રાજકોટ ડીવીઝને ત્રણ મહિનાથી ર૪૦ બસ ભંગારમાં મુકાઇ ૧૭ બસ વેચાઇઃ ગઇકાલે ડિલીવર આપતું તંત્રઃ ૮ લાખ કિ.મી.ની એવરેજ

રાજકોટ એસટીએ લોકડાઉન-કોરોના કાળમાં પણ ૮ થી ૧૦ લાખ કિ.મી. ચાલેલી કુલ ર૪૦ બસો ત્રણ મહિનાથી ભંગારમાં વેચવા માટેમુકી છે. રદિ' પહેલા ૧૭ બસો વેચાતા ગઇકાલે ડીલીવરી અપાઇ : દરેક બસની જુદી જુદી કિંમતઃ બસોનું મોટેભાગે ઓનલાઇન વેચાણનો સંકેતઃ જેમ-જેમ નવી બસો આવશે તેમ રોજે રોજે બસો ભંગારમાં મુકાશે અધીકારીનો નિર્દેશ....

(3:35 pm IST)