રાજકોટ
News of Monday, 4th July 2022

તલાટી કમ મંત્રી મંડળ દ્વારા બદલી પ્રશ્ને આવેદન

રાજકોટઃ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા દાતીવાડા તાલુકાના તલાટી અંકિતાબેન ઓજાની બદલીના વિરોધમાં રાજકોટમાં તાલુકા પંચાયત ખાતે દેખઆવ કરી આવેદન આપવામાં આવેલ. સદરહુ બદલી જવાબદાર અધિકારીએ પુર્વગ્રહ રાખીને કરાયાનો આક્ષેપ કરાયેલ છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(3:53 pm IST)