News of Tuesday, 4th May 2021
રાજકોટ સ્વામિનારાયણ મુખ્ય મંદિરે શ્રી ઘનશ્યામ મહારાજને સુકામેવાના શણગાર
(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા.૪ : શ્રી સ્વામીનારાયણ મુખ્યમંદિર ભુપેન્દ્ર રોડ, રાજકોટમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજને આજના દિવસે સુકામેવાના શણગાર કરવામાં આવ્યા છે. કોઠારી પુ. રાધારમણસ્વામીજીની આગેવાનીમાં સંતો દ્વારા વિશેષ પુજન અર્ચન કરાયું હતું.
(12:02 pm IST)