News of Wednesday, 3rd January 2018
નથવાણી પરિવારના સહયોગથી સદ્દગુરૂ નેત્રયજ્ઞ
રાજકોટ : સ્વ.રૂક્ષ્મણીબેન ભગવાનજીભાઈ નથવાણીની સ્મૃતિમાં, નરેન્દ્રભાઈ નથવાણી, નિકિતાબેન નરેન્દ્રભાઈ નથવાણી, જેનિલભાઈ નરેન્દ્રભાઈ નથવાણી, આસ્થા જેનિલભાઈ નથવાણી, પૂજાબેન નરેન્દ્રભાઈ નથવાણી- રાજકોટ તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલનાં સંયુકત ઉપક્રમે ૧૧મો શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયેલ હતો, જેમાં ૩૫૩ દર્દીઓને આંખના મોતીયાનાં ઓપરેશનો કરવામાં આવ્યા હતા.
(3:30 pm IST)