News of Friday, 3rd December 2021
મગફળી ખરીદીઃ માવઠાને કારણે આજે રાજકોટ શહેર-જીલ્લામાં ખરીદી બંધ રહીઃ કાલથી પૂનઃ ચાલુ કરાશેઃ ૧૯ર૬ ખેડૂતોને ર૧ કરોડ ચૂકવાયા
પૂરવઠા નિગમ મામલતદાર શ્રી સખીયા એ ''અકિલા''ને જણાવ્યું હતું કે, માવઠાની અસરને કારણે આજે જીલ્લામાં કૂલ ૧૩ કેન્દ્રો ઉપર મગફળી ખરીદી બંધ રખાઇ છે...કાલથી પૂનઃ ચાલુ કરાશેઃ આજ સુધીમાં ૧૯ર૬ ખેડૂતોને ર૦ કરોડ ૯૦ લાખ ચૂકવાયા છે...આજે બીજા ૩૦૦ થી ૪૦૦ ઉમેરાશે કૂલ ર૩૦૦ થી ર૪૦૦ ખેડૂતોને ચૂકવણું થશેઃ તંત્ર દ્વારા કૂલ ર૯ કરોડની પ૪૦૦ મેટ્રીકટન મગફળી ખરીદાઇ છેઃ રપ૦ ખેડૂતોની મગફળી રીજેકટ કરાઇ છે.
(2:58 pm IST)