News of Thursday, 3rd December 2020
સરદાર પટેલ-આંબેડકરજીને પુષ્પાંજલી કરતા કારોબારી અધ્યક્ષ ભાનુબેન
રાજકોટઃ જિલ્લા પંચાયતના નવા કારોબારી અધ્યક્ષ ચૂંટાયેલા શ્રીમતી ભાનુબેન ધીરૂભાઇ તળપદાએ પદગ્રહણ બાદ તુરત પંચાયત કચેરીના પટાંગણમાં સરદાર વલ્લભભાઇ પટેલ અને ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ભાવવંદના કરેલ તે પ્રસંગેની તસ્વીરમાં સાથે ધીરૂભાઇ ઉપરાંત જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ નિલેષ વિરાણી, પૂર્વ કારોબારી અધ્યક્ષ પી.જી.કયાડા, તાલુકા પંચાયતના સભ્ય ચેતન પાણ વગેરે ઉપસ્થિત છે.
(3:50 pm IST)