News of Wednesday, 3rd October 2018
'દાદા 'ને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહજી ગોહિલ
શહેર-જિલ્લા સમિતિના પ્રમુખ મહેશભાઈ રાજપૂત,પૂર્વ મેયર અશોકભાઈ ડાંગર મનપાના વિપક્ષ નેતા વશરામ ડાંગર સહિતના જોડાયા
રાજકોટ ;મનોહરસિંહજી જાડેજા (દાદા) ને ગુજરાત વિધાનસભા પૂર્વ વિરોધ પક્ષના નેતા બિહારના પ્રભારી શકિતસિંહજી ગોહિલ, રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પૂર્વ મેયર અશોકભાઈ ડાંગર, મનપા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા કોરપોરેટર ઘનશ્યામસિંહ જાડેજા સહિતનાએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી
(9:27 pm IST)