રાજકોટ
News of Wednesday, 3rd March 2021

સાંજથી આજીમાં નર્મદા નીર ઠાલવવાનું થશે શરૂ

રાજકોટ : શહેરની જીવાદોરી સમાન આજી - ૧ને વધુ એક વખત નર્મદા નીરથી ભરવાનું શરૂ થશે : સાંજે ૪ વાગ્યે આજીમાં થશે નર્મદાના અવતરણ : ૬૩૦ એમસીએફટી જળજથ્થો ઠાલવી આજીને ભરી દેવાશે

(4:04 pm IST)