સ્વ. વીણાબેન ગણાત્રાને સર્વક્ષેત્રથી શ્રધ્ધાસુમન : અવિરત શોક સંદેશ
મુખ્યમંત્રીના સચિવ અવંતિકાસિંઘ, ભાજપના પૂર્વ પ્રવકતા ભરત પંડયા, ઉપરાંત ડો. કથીરિયા, નિરાલા જોષી, જયંતીભાઇ ચાંદ્રા, લલિતભાઇ શાષાી, મૌલીન વૈષ્ણવ વગેરેએ ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી
* અવંતિકાસિંઘ : મુખ્યમંત્રીના સચિવ
* કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર : સાળંગપુર
* નિરાલા જોષી : પ્રાદેશિક માહિતી કચેરી
* ડો. વલ્લભભાઇ કથીરિયા : પૂર્વ કેન્દ્રીય મંત્રી
* મૌલિન વૈષ્ણવ : પ્રદેશ કોંગ્રેસ અગ્રણી
* શાષાી લલિતભાઇ ભટ્ટ : જ્યોતિર્વિદ મંડળ
* મેહુલભાઇ નથવાણી : નથવાણી એજ્યુકેશન
એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ
* ડો. મુમતાજી શેરસીયા : વાંકાનેર
* હર્ષદભાઇ પુજારા : રઘુવંશી રીનોવેશન
* હરેશભાઇ પુજારા : નિવૃત્ત કર્મી નાગરિક બેંક
* જયંતીભાઇ ચાંદ્રા : અતુલ પરિવાર
* મેહુલ નથવાણી : શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ
* સુમિતાબેન ચાવડા : જિલ્લા પંચાયતના સભ્ય
* ધર્મેશ બાબરીયા - ભોલાભાઇ સોલંકી : ધોરાજી
* શ્રીકાંત પટેલ : પત્રકાર મોરબી
* મૃદુલા એમ. ઠક્કર : અમેરિકા
* નલિનભાઇ દશાણી : રાજુ પાંઉભાજી
* હરેશભાઇ દશાણી : રાજદીપ આઇસ્ક્રીમ