રાજકોટ
News of Wednesday, 2nd December 2020

અભયભાઈની વિદાયથી સૌરાષ્ટ્ર-રાજકોટને મોટી ખોટઃ ડો. વસાવડા

રાજકોટઃ પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડાએ જણાવ્યુ હતુ કે અત્યંત લાગણીશીલ સ્વભાવ ધરાવતા સંબંધ રાખવાવાળા, બ્રહ્મસમાજના અગ્રણી છતા તમામ સમાજની ચિંતા કરવાવાળા પ્રખ્યાત ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજની વહેલી વિદાય થતા રાજકોટ અને સૌરાષ્ટ્રને મોટી ખોટ પડી છે.

મેં એક અંગત રીતે મારા પારીવારીક સભ્યને ગુમાવ્યાની લાગણી અનુભવી નીતિનભાઈ અને સમગ્ર પરિવારને સાંત્વના પાઠવી હતી.

 

(3:53 pm IST)